Friday, 11 August 2017

તા,11/8/2017 નાં રોજ મોરબી ની ગોઝારી મરછું જળ હોનારત ને 38 વર્ષ પુર્ણ થાય છે.
કેટલાય પરિવારે પોતાના લાડકવાયા પુત્ર, પુત્રી, માઁ-બાપ, ભાઈ-બહેન કે વડિલ ગુમાવ્યા હશે તેની આંખો ભીંની જરુર થઈ જશે પરંતું વિધીના લખ્યા લેખ મિથ્યા નથી થવાના. પણ આવા સમયે આપણે તેના દુ:ખના ભાગીદાર બનીને તેમના પરિવારને દિલાસો તો જરુર પાઠવજો.
તા.11/8/1979 નાં રોજ આ કુદરતનાં કાળમુખા રૌદ્ર સ્વરુપ સમી જળહોનારતમાં માર્યા ગયેલાં હજારો દિવંગતો ને મારા આ તકે શ્રદ્ધાસુમન અર્પણ.....અસ્તુ....ૐ શાંતિ શાંતિ...



No comments:

Post a Comment